બોલીવુડના જાણીતા અભિનેતા સંજય દત્તે શીરડી ખાતે આવેલાં સાંઈબાબાના મંદિરે જઈને દર્શન કર્યા હતા. તેઓએ સાંઈ બાબના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું. સંજય દત્તને શિરડી ખાતે જોઈને તેના ચાહકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : U-19 WC: ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ બાંગ્લાદેશ ફાઈનલ મેચમાં ઈન્ડિયા સાથે ટકરાશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:01 pm, Thu, 6 February 20