બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં વધુ એક વિવાદ, DySP દ્વારા ટ્રસ્ટીઓ સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ

|

Jan 16, 2021 | 3:50 PM

બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો મામલો ગરમાયો છે. 6 ડિસેમ્બરે હરિભક્તો સાથે માથાકુટ થઈ હતી. મંદિરમાં થયેલી માથાકૂટનો વીડિયો જાહેર થયો છે. DySP રાજદીપસિંહ નકુમ જાતે જ ચેરમેનની ખુરશીમાં બેસી ગયા હતા. DySPએ અભદ્ર ભાષાનો ઉચ્ચાર કરી માર માર્યો હતો. એસ.પી સ્વામીએ આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી છે. ચેરમેન રમેશ ભગતે ભાવનગર IG ઓફિસમાં […]

બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો મામલો ગરમાયો છે. 6 ડિસેમ્બરે હરિભક્તો સાથે માથાકુટ થઈ હતી. મંદિરમાં થયેલી માથાકૂટનો વીડિયો જાહેર થયો છે. DySP રાજદીપસિંહ નકુમ જાતે જ ચેરમેનની ખુરશીમાં બેસી ગયા હતા. DySPએ અભદ્ર ભાષાનો ઉચ્ચાર કરી માર માર્યો હતો. એસ.પી સ્વામીએ આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી છે. ચેરમેન રમેશ ભગતે ભાવનગર IG ઓફિસમાં ફરિયાદ કરી છે. એસ.પી સ્વામી અને ટ્રસ્ટના ચેરમેન બનેલા રમેશે ભગતના ગંભીર આરોપ લગાવ્યા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:56 pm, Fri, 11 December 20

Next Video