ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામા બગદાણા ગુરુઆશ્રમના દ્વાર આજથી ખોલવામાં આવ્યા છે. કોરોનાના કપરાકાળમાં આ ગુરુઆશ્રમ 210 દિવસ સુધી બંધ હતું. બગદાણા ગુરૂઆશ્રમના ટ્રસ્ટીમંડળની જાહેરાતથી સેવકસમુદાય ભાવ વિભોર બન્યો છે. ગુરુઆશ્રમ ખુલતા 7 મહિના બાદ ફરી પરિસરમાં બાપા સીતારામનો નાદ ગગનમાં ગુંજી ઉઠશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]
ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામા બગદાણા ગુરુઆશ્રમના દ્વાર આજથી ખોલવામાં આવ્યા છે. કોરોનાના કપરાકાળમાં આ ગુરુઆશ્રમ 210 દિવસ સુધી બંધ હતું. બગદાણા ગુરૂઆશ્રમના ટ્રસ્ટીમંડળની જાહેરાતથી સેવકસમુદાય ભાવ વિભોર બન્યો છે. ગુરુઆશ્રમ ખુલતા 7 મહિના બાદ ફરી પરિસરમાં બાપા સીતારામનો નાદ ગગનમાં ગુંજી ઉઠશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો