અમરેલીમાં તુલસીશ્યામ તીર્થધામ સોમવારથી ખુલશે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે દર્શન કરી શકાશે

|

Jan 16, 2021 | 4:02 PM

અમરેલીમાં આવેલું તુલસીશ્યામ તીર્થધામ આવતીકાલથી ખુલશે. સૌરાષ્ટ્ર મધ્યગીર જંગલ વચ્ચે આવેલું આ મંદિર કોરોના મહામારીની શરૂઆતથી બંધ હતું. જોકે હવે મોટાભાગના મંદિરો ખુલી ગયા હોવાથી મંદિરના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરુએ મંદિર ખોલવાનો નિર્ણય લીધો છે. મંદિર આવતીકાલથી સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શ્રદ્ધાળુઓ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શનનો લાભ લઈ શકશે. […]

અમરેલીમાં આવેલું તુલસીશ્યામ તીર્થધામ આવતીકાલથી ખુલશે. સૌરાષ્ટ્ર મધ્યગીર જંગલ વચ્ચે આવેલું આ મંદિર કોરોના મહામારીની શરૂઆતથી બંધ હતું. જોકે હવે મોટાભાગના મંદિરો ખુલી ગયા હોવાથી મંદિરના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરુએ મંદિર ખોલવાનો નિર્ણય લીધો છે. મંદિર આવતીકાલથી સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શ્રદ્ધાળુઓ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શનનો લાભ લઈ શકશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 5:38 pm, Sun, 18 October 20

Next Video