AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : તમને ખબર છે મનોકામના માટે ક્યાં બનાવાય છે ઉંધો સ્વસ્તિક અને મનોકામના પૂર્ણ થવા પર મહિલાઓ બનાવે છે સીધો સ્વસ્તિક ? જાણો અવનવી પંરપરા

Hasmukh Ramani
| Edited By: | Updated on: Mar 16, 2021 | 9:51 AM
Share

Bhakti :  હિન્દુ ધર્મમાં ઘણા પ્રકારના જીવોની દેવ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે, તેમાના એક છે નાગ દેવ. પુરાણોમાં નાગ દેવ સાથે સંકળાયેલી ઘણી કથાઓ છે અને તેને લગતે ઘણી માન્યતાઓ સમાજમાં પ્રચલિત છે.

Bhakti :  હિન્દુ ધર્મમાં ઘણા પ્રકારના જીવોની દેવ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે, તેમાના એક છે નાગ દેવ. પુરાણોમાં નાગ દેવ સાથે સંકળાયેલી ઘણી કથાઓ છે અને તેને લગતે ઘણી માન્યતાઓ સમાજમાં પ્રચલિત છે. હિન્દુ પુરાણોમાં નાગલોક, નાગકન્યા, નાગાજાતિ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પુરાણો અનુસાર આ પૃથ્વી શેષ નાગ પર સ્થાપિત થયેલી છે, પરંતુ આ એક પ્રતીકાત્મક કથા છે.

ભગવાન શિવના શણગારમાં પણ નાગ દેવનો સમાવેશ થાય છે. શિવ સ્તુતિમાં વર્ણન કરવામાં આવ્યું છે કે, ભગવાન શંકરનું આખું શરીર સાપની કરચલીઓથી ઢંકાયેલું છે. પુરાણો અનુસાર, જ્યારે દેવો અને દાનવો એ સમુદ્ર મંથન કર્યું હતું, તે સમયે મંદાર પર્વતને શેષ નાગથી બાંધી સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. દ્વાપર યુગમાં ભગવાન શ્રી વિષ્ણુએ મથુરાની જેલમાં કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો. જ્યારે વાસુદેવજી શ્રી કૃષ્ણને વ્રજ ભૂમિ લઈ જતા હતા ત્યારે મૂસળધાર વરસાદથી વાસુકી નામના નાગ દેવે શ્રી કૃષ્ણની રક્ષા કરી હતી.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

 

આ કથા પણ જુઓ : Bhakti : રામાયણ કાળનું એ પુષ્પક વિમાન યાદ છે? જાણો છો એ વિમાન ક્યાં છે હમણા? વાંચો આ રોચક કથા

 

g clip-path="url(#clip0_868_265)">