‘હાસ્યનો ડાયરો’: ભાણાએ પુછ્યું કે ગામનું ATM બંધ કેમ છે…મામા પાસેથી મળ્યો આવો મજેદાર જવાબ

|

Aug 01, 2022 | 3:46 PM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: ભાણાએ પુછ્યું કે ગામનું ATM બંધ કેમ છે...મામા પાસેથી મળ્યો આવો મજેદાર જવાબ
hasya no dayro

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-

એક ગુજરાતી ભાઈએ હિન્દી ભાષી છોકરી જોડે લગ્ન કર્યા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પત્નીએ પતિને કહ્યું, સુનતે હો, ડિબ્બેમેં આટા નહી હૈ..

ગુજરાતી : ડોબી, ડબ્બામાં આટા ન આવે, સીધે સીધો ખોલી નાખ..!!!

😂🤣😂

———————-

ગમે તેટલું ભણેલો હોય…

પરંતુ..

ઘરવાળી કહે કે તમને કંઈ ખબર ન પડે એટલે વાત પુરી..

😜😂

——————————

ભૂરાને પુછ્યું-BRTS નું પુરું નામ કહો

ભૂરો- બાજરાનો રોટલોને ટમેંટાનું શાક

🤣😂
—————————

અરે મામા, આ આપણા ગામનું ATM બંધ કેમ છે..?

એ તો તારી મામી પૈસા કાઢવા ગઈ હતી..
ENTER YOUR PIN જોઈને
આ ગાંડીએ તેમાં માથાની પીન ખોસી દીધી…

😜

———————-

પરણેલા મિત્રોને નમ્ર વિનંતી કે…

ક્યારેય સુર્યાસ્ત થઈ ગયા પછી તમારી પત્ની સાથે ઝગડો ન કરશો..

કારણ કે..

વિભિષણના કહેવા મુજબ આસુરી તાકાત બમણી થઈ જાય છે…
માટે ખિચડી સાદી હોય કે વઘારેલી પણ જમી લેજો ..બાપા…!!!

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article