વર્લ્ડ કપ 2019: કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની સેનામાં આ ખેલાડીના રોલને ગણાવ્યો મહત્ત્વપૂર્ણ

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ માટે ટીમ સાથે ઈંગ્લેન્ડ રવાના થતા પહેલાં જ પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડની પરિસ્થિતિને સહન કરવા કરતાં સૌથી મોટો મુદ્દો છે વર્લ્ડ કપના દબાણને સહન કરવાનો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે 30મેથી લઈને 14 જુલાઈ સુધી વિવિધ મેચનું આયોજન કરવામા આવ્યું છે. ભારતીય ટીમ 25મેના રોજ […]

વર્લ્ડ કપ 2019: કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની સેનામાં આ ખેલાડીના રોલને ગણાવ્યો મહત્ત્વપૂર્ણ
| Edited By: | Updated on: May 31, 2019 | 8:57 AM

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ માટે ટીમ સાથે ઈંગ્લેન્ડ રવાના થતા પહેલાં જ પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડની પરિસ્થિતિને સહન કરવા કરતાં સૌથી મોટો મુદ્દો છે વર્લ્ડ કપના દબાણને સહન કરવાનો છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે 30મેથી લઈને 14 જુલાઈ સુધી વિવિધ મેચનું આયોજન કરવામા આવ્યું છે. ભારતીય ટીમ 25મેના રોજ ન્યૂઝીલેન્ડની તો 28મેના રોજ બાંગ્લાદેશની સાથે પ્રેક્ટીસ મેચ રમશે. ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકાની સામે 5 જૂનના રોજ યોજાશે.

આ પણ વાંચો:  ડુંગળી નથી ખાતા તો ખાવાનું શરુ કરી દો, આ બિમારીઓથી મળશે છૂટકારો અને નહીં જવું પડે ડૉક્ટરની પાસે

 

TV9 Gujarati

 

વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમારી ટીમ મજબુત સ્થિતિમાં છે. અમે આઈપીએલ રમ્યા છીએ. તેમાં ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. અમે એવી આશા રાખીએ છીએ કે વર્લ્ડ કપમાં પણ ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરશે. ઈંગ્લેન્ડમાં સફેદ દડા વડે ક્રિકેટ રમવું અને ત્યાં ટેસ્ટ રમવું એ બંને વચ્ચે કોઈ જ ખાસ અંતર નથી. રવિ શાસ્ત્રીએ કહ્યું કે ટીમમાં ખાસ કરીને મહેન્દ્ર સિંહ ધોનીને રોલ મહત્ત્વનો રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:20 am, Tue, 21 May 19

Follow Us