Navnita Gautam : જાણો RCBના ડગઆઉટમાં બેઠેલી નવનીતા ગૌતમ કોણ છે, જેના પર પાગલ થયો જેમીસન

તાજેતરમાં, આરસીબીની મેચ દરમિયાન, કાયલ જેમીસન ટીમના ડગઆઉટમાં એક છોકરીને જોઈ રહ્યો હતો, જેની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

| Edited By: | Updated on: Sep 24, 2021 | 2:32 PM
4 / 8
નવનીતાનો જન્મ11 એપ્રિલ, 1992 ના રોજ વેનકુવર, બ્રિટીશ કોલંબિયા, કેનેડામાં થયો હતો. વેનકુવરમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી, તેમણે સર ચાર્લ્સ ટપર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો.

નવનીતાનો જન્મ11 એપ્રિલ, 1992 ના રોજ વેનકુવર, બ્રિટીશ કોલંબિયા, કેનેડામાં થયો હતો. વેનકુવરમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી, તેમણે સર ચાર્લ્સ ટપર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો.

5 / 8
નવનીતા ગૌતમ પહેલા આઈપીએલના 13 વર્ષના ઈતિહાસમાં માત્ર બે મહિલાઓ હતી, જેમને આઈપીએલમાં સામેલ કરવામાં આવી હતી. આઈપીએલની જૂની ટીમ ડેક્કન ચાર્જર્સે તેની ટીમમાં બે મહિલા સ્ટાફનો સમાવેશ કર્યો હતો, જે હવે આઈપીએલ લીગનો ભાગ નથી.

નવનીતા ગૌતમ પહેલા આઈપીએલના 13 વર્ષના ઈતિહાસમાં માત્ર બે મહિલાઓ હતી, જેમને આઈપીએલમાં સામેલ કરવામાં આવી હતી. આઈપીએલની જૂની ટીમ ડેક્કન ચાર્જર્સે તેની ટીમમાં બે મહિલા સ્ટાફનો સમાવેશ કર્યો હતો, જે હવે આઈપીએલ લીગનો ભાગ નથી.

6 / 8
કેનેડાની કેમસન કોલેજમાંથી બેચલર ઓફ એથ્લેટિક અને એક્સરસાઇઝ થેરાપીનો કોર્સ કર્યો હતો. તેણે પહેલા ઇન્ટર્ન તરીકે કામ કર્યું અને હવે ધીમે ધીમે તે રમતની દુનિયામાં આવી છે.

કેનેડાની કેમસન કોલેજમાંથી બેચલર ઓફ એથ્લેટિક અને એક્સરસાઇઝ થેરાપીનો કોર્સ કર્યો હતો. તેણે પહેલા ઇન્ટર્ન તરીકે કામ કર્યું અને હવે ધીમે ધીમે તે રમતની દુનિયામાં આવી છે.

7 / 8
 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન અને કેપ્ટન વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મોટો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી એક જ ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનાર IPLના ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બની ગયો છે. જોકે, પોતાની 200મી મેચમાં વિરાટ કોહલી બેટથી ચમત્કાર કરી શક્યો ન હતો અને માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન અને કેપ્ટન વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મોટો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી એક જ ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનાર IPLના ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બની ગયો છે. જોકે, પોતાની 200મી મેચમાં વિરાટ કોહલી બેટથી ચમત્કાર કરી શક્યો ન હતો અને માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો.

8 / 8
IPL 2021 ની પિચ પર બંને ટીમોની આ બીજી ટક્કર હશે. અગાઉ, બંને ટીમો ભારતીય ભૂમિ પર ટકરાઈ હતી. જેમાં બાજી પીળી જર્સી એટલે કે ધોનીની સુપર કિંગ્સના નામે રહી હતી. હવે શારજાહમાં, વિરાટના ચેલેન્જર્સને ખાતું બરાબર કરવાની તક મળશે. આજની મેચ જીતવી RCB માટે માત્ર CSK સાથે બરાબરી કરવા માટે જ નહીં. પણ પ્લેઓફની રેસમાં રહેવા માટે પણ જરૂરી છે.

IPL 2021 ની પિચ પર બંને ટીમોની આ બીજી ટક્કર હશે. અગાઉ, બંને ટીમો ભારતીય ભૂમિ પર ટકરાઈ હતી. જેમાં બાજી પીળી જર્સી એટલે કે ધોનીની સુપર કિંગ્સના નામે રહી હતી. હવે શારજાહમાં, વિરાટના ચેલેન્જર્સને ખાતું બરાબર કરવાની તક મળશે. આજની મેચ જીતવી RCB માટે માત્ર CSK સાથે બરાબરી કરવા માટે જ નહીં. પણ પ્લેઓફની રેસમાં રહેવા માટે પણ જરૂરી છે.