IND vs NZ: ટીમ ઇન્ડિયા સંકટમાં મુકાતા દેખાડ્યો દમ, ટીકાકારોના નિશાને રહેલા બેટ્સમેને 4 વર્ષ બાદ ખરા સમયે ફીફટી નોંધાવી

ભારતીય ટીમે (Team India) 103 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમને સારી ભાગીદારીની જરૂર હતી. આવી સ્થિતિમાં અનુભવી બેટ્સમેને નવોદિત શ્રેયસ અય્યર (Shreyas Iyer) સાથે મળીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

| Edited By: | Updated on: Nov 28, 2021 | 11:04 PM
4 / 6
ખાસ વાત એ છે કે રિદ્ધિમાન સાહાને ન્યૂઝીલેન્ડ સામે રન બનાવવાનું પસંદ છે. તેની 6 અડધી સદીઓમાંથી ત્રણ ન્યૂઝીલેન્ડ સામે આવી છે. અગાઉ 2016માં તેણે કોલકાતા ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 54 અને 58 રન બનાવ્યા હતા અને બંને ઇનિંગ્સમાં તે અણનમ રહ્યો હતો.

ખાસ વાત એ છે કે રિદ્ધિમાન સાહાને ન્યૂઝીલેન્ડ સામે રન બનાવવાનું પસંદ છે. તેની 6 અડધી સદીઓમાંથી ત્રણ ન્યૂઝીલેન્ડ સામે આવી છે. અગાઉ 2016માં તેણે કોલકાતા ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 54 અને 58 રન બનાવ્યા હતા અને બંને ઇનિંગ્સમાં તે અણનમ રહ્યો હતો.

5 / 6
તેણે ન્યૂઝીલેન્ડ સામે 4 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં 87ની એવરેજથી 174 રન બનાવ્યા છે. અન્ય કોઈ ટીમ સામે તેનું પ્રદર્શન આવુ નથી. તે પોતાની ત્રણેય અડધી સદીમાં અણનમ રહ્યો હતો.

તેણે ન્યૂઝીલેન્ડ સામે 4 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં 87ની એવરેજથી 174 રન બનાવ્યા છે. અન્ય કોઈ ટીમ સામે તેનું પ્રદર્શન આવુ નથી. તે પોતાની ત્રણેય અડધી સદીમાં અણનમ રહ્યો હતો.

6 / 6
ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો છે. ભારતે બીજો દાવ 7 વિકેટ પર ટીમ રમતમાં હતી એ દરમિયાન ડિક્લેર કર્યો હતો. કિવી ટીમે ચોથા દીવસની રમતના અંતે એક વિકેટ ગુમાવીને 4 રનનો સ્કોર કર્યો છે. આમ ભારત માટે અંતિમ દિવસે 9 વિકેટની જરુર જીત માટે છે.

ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો છે. ભારતે બીજો દાવ 7 વિકેટ પર ટીમ રમતમાં હતી એ દરમિયાન ડિક્લેર કર્યો હતો. કિવી ટીમે ચોથા દીવસની રમતના અંતે એક વિકેટ ગુમાવીને 4 રનનો સ્કોર કર્યો છે. આમ ભારત માટે અંતિમ દિવસે 9 વિકેટની જરુર જીત માટે છે.