IPL 2022 Retention SRH Players: કેપ્ટન કેન વિલિયમસનને જાળવવા સાથે આ જબરદસ્ત ખેલાડીઓને રિટેન કરશે!

SRH IPL 2022 Retention: સનરાઈઝર્સ હૈદરાબાદ તેની છેલ્લી હરાજીની ભૂલોમાંથી બોધપાઠ લઈને મજબૂત ટીમ બનાવવા માંગે છે અને આવી સ્થિતિમાં પૂરા 4 ખેલાડીઓને જાળવી રાખવામાં આવે તેવી અપેક્ષા નથી.

| Edited By: | Updated on: Nov 30, 2021 | 10:03 AM
4 / 5
સૌથી મોટો સવાલ ભુવનેશ્વર કુમારનો છે, જે સતત ટીમનો ભાગ છે. તેની ફિટનેસ અને ફોર્મ ફ્રેન્ચાઇઝી માટે ચિંતાનો વિષય છે અને આવી સ્થિતિમાં તે તેના પર દાવ લગાવે તેવી અપેક્ષા નથી. બીજી તરફ ફાસ્ટ બોલર ઉમરાન મલિક UAEમાં ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે. તેમના સિવાય મિડલ ઓર્ડર ઓલરાઉન્ડર અબ્દુલ સમદ પણ દાવ લગાવી શકે છે. આ સિવાય ફાસ્ટ બોલર ટી નટરાજન પર પણ નજર રહેશે.

સૌથી મોટો સવાલ ભુવનેશ્વર કુમારનો છે, જે સતત ટીમનો ભાગ છે. તેની ફિટનેસ અને ફોર્મ ફ્રેન્ચાઇઝી માટે ચિંતાનો વિષય છે અને આવી સ્થિતિમાં તે તેના પર દાવ લગાવે તેવી અપેક્ષા નથી. બીજી તરફ ફાસ્ટ બોલર ઉમરાન મલિક UAEમાં ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે. તેમના સિવાય મિડલ ઓર્ડર ઓલરાઉન્ડર અબ્દુલ સમદ પણ દાવ લગાવી શકે છે. આ સિવાય ફાસ્ટ બોલર ટી નટરાજન પર પણ નજર રહેશે.

5 / 5
આઇપીએલ 2021 ની સિઝન દરમ્યાન હૈદરાબાદની ટીમ માત્ર 3 જ મેચ જીતી શક્યુ હતુ. આમ ટીમ પોઇન્ટ ટેબલમાં તળીયા પર રહી હતી.

આઇપીએલ 2021 ની સિઝન દરમ્યાન હૈદરાબાદની ટીમ માત્ર 3 જ મેચ જીતી શક્યુ હતુ. આમ ટીમ પોઇન્ટ ટેબલમાં તળીયા પર રહી હતી.

Published On - 9:59 am, Tue, 30 November 21