IND vs ENG: ટીમ ઇન્ડીયાનો હિસ્સો રહેલા આ સ્ટાર ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં એક પણ બોલ રમ્યા વિના પ્રવાસ પૂરો કરી પરત આવશે

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ માંચેસ્ટરમાં રમાનારી હતી. જોકે કોરોનાને લઇને તે મેચ રદ કરવામાં આવી હતી.

| Edited By: | Updated on: Sep 11, 2021 | 7:11 AM
4 / 6
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને પણ આ શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. વિકેટકીપર તરીકે ટીમની પ્રથમ પસંદગી ઋષભ પંત હતો. સાહાને ઈંગ્લેન્ડની પીચ પર ભરોસો બતાવવામાં આવ્યો ન હતો.

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને પણ આ શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. વિકેટકીપર તરીકે ટીમની પ્રથમ પસંદગી ઋષભ પંત હતો. સાહાને ઈંગ્લેન્ડની પીચ પર ભરોસો બતાવવામાં આવ્યો ન હતો.

5 / 6
ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.

ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.

6 / 6
ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.

ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.