5 / 5
બીજા દિવસે નહેરાએ ફરીથી રુશ્માને બતાવ્યુ હતુ, ત્યારે તેને વિશ્વાસ થયો હતો. બંને એ 2, એપ્રિલ 2009 એ લગ્ન કરી લીધા હતા. બે વર્ષ બાદ એ જ તારીખે ભારતે વિશ્વકપ જીત્યો હતો. નહેરાએ તે ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, તેની પત્નિને ક્રિકેટ ખૂબ પસંદ છે. તે એટલી જાણકાર છે કે, તે ફિલ્ડીંગ પણ લગાવી શકે છે.