વર્લ્ડ કપ 2023 બાદ બોલિવૂડ સેલેબ્સ સામે આવ્યા ટીમ ઈન્ડિયાના સમર્થનમાં, આ રીતે વધાર્યું તેમનું મનોબળ

|

Nov 20, 2023 | 12:45 PM

વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં 140 કરોડ દેશવાસીઓનું દિલ તુટી ગયું છે. ટીમ ઈન્ડિયા ભલે ટાઈટલ હારી ગયું પરંતુ વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે.ભારત અને ઓસ્ટ્રેલિયાની આ મેચ પર આખી દુનિયાની નજર હતી. મેચને લઈ સૌ કોઈ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

વર્લ્ડ કપ 2023 બાદ બોલિવૂડ સેલેબ્સ સામે આવ્યા ટીમ ઈન્ડિયાના સમર્થનમાં, આ રીતે વધાર્યું તેમનું મનોબળ

Follow us on

વર્લ્ડ કપ 2023 ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રોમાંચથી ભરેલી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. તો બીજી તરફ ટીમ ઈન્ડિયાએ કરોડો ચાહકોનો પ્રેમ જીતી લીધો. હાર બાદ બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા આગળ આવ્યા હતા. શાહરૂખ ખાન, કાજોલ ,વિવેક ઓબરોય, અજય દેવગન, અભિષેક બચ્ચન સહિત ઘણા સેલેબ્સે ભારતીય ક્રિકેટ ટીમ માટે હૃદય સ્પર્શી સંદેશો લખ્યા છે.

અમિતાભ બચ્ચને લખ્યું તમારી પ્રતિભા, ક્ષમતા અને પ્રતિષ્ઠા આ સૌથી ઉપર છે. તમે સર્વશ્રેષ્ઠ છો.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

 

ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર પર બોલિવુડ સ્ટારે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારતીય ટીમના વખાણ પણ કરી રહ્યા છે. બોલિવુડ સ્ટારે પોતાના સોશિયલ મીડિયા પર ભારતની હાર થઈ છે પરંતુ તેના કામના પણ વખાણ કર્યા છે.

 

બોલિવુડ અભિનેતા વિવેક ઓબરોયે ભારતીય ટીમની હાર પર પોતાનું રિએક્શન આપ્યું છે.

બોલિવુડ સ્ટારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે.

 

 

 

રિતેશ દેશમુખે પણ પોસ્ટ શેર કરી છે.અમે તમને પ્રેમ કરીએ છીએ, અમે તમારી સાથે છીએ, અમને તમારા પર ગર્વ છે ટીમ ઈન્ડિયા

 

 

વિવેક અગ્નિહોત્રીએ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયાની ટીમ બંન્નેને શુભકામના પાઠવી છે.

 

 

અનુપમ ખેરને માતાએ પણ આપી પ્રતિક્રિયા

બંન્નેમાંથી કોઈ એક તો ટ્રોફી જીતવાની હતી

 

 

જાણો અહિ ફિલ્મ સ્ટાર વિશે જેમણે ભારતની હાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે

તમને જણાવી દઈએ કે, ભારત વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યા ન હતી જેની ચાહકોને આશા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયાની આ મેચ પર આખી દુનિયાની નજર હતી. મેચને લઈ સૌ કોઈ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

આયુષ્માન ખુરાનાએ લખ્યું કે. બસ એક દિવસ હતો ટીમ ઈન્ડિયા તમે લોકો હંમેશા વર્લ્ડકપ2023ના સૌથી કઠિણ ક્ષણ માટે યાદ કરવામાં આવશે.

 

આ પણ વાંચો : કરણ જોહર ઘર તોડશે… વરુણ ધવને કોફી વિથ કરણના હોસ્ટ પર કેમ લગાવ્યો આવો આરોપ ? ચિડાઈ ગયો કરણ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article