6 / 6
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ આશા દર્શાવી છે કે, ઇંગ્લેંડ પ્રવાસ પર જનાર ટીમના બાકી સભ્યો પણ રવાના થતા અગાઉ વેક્સીનનો પ્રથમ ડોઝ મેળવી લેશે. બીસીસીઆઇ એ ઇંગ્લેંડના ક્રિકેટ બોર્ડ સાથે મળીને ખેલાડીઓને બીજી વેક્સીનના પ્રબંધ પર વિચાર કરી રહ્યા છે. જોકે અધિકારીઓનુ માનવુ છે કે, જો યુકે સરકાર દ્રારા તેની મંજૂરી નથી અપાતી તો, ભારતીય ટીમ માટે બીજો ડોઝ ભારત થી મોકલવામાં આવશે.