સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસંતોષને ખાળવા પ્રદેશ ભાજપનો પ્રયાસ, બોર્ડ નિગમોમાં ચેરમેનની નિમણૂંક થશે

|

Dec 18, 2020 | 3:06 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસંતોષ ન ફેલાય તે માટે બોર્ડ નિગમ ચેરમેનની વરણી થશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. અત્યારે 45 જેટલા બોર્ડ નિગમોના ચેરમેનની નિમણુંક બાકી છે. ત્યારે સંગઠનમાં સ્થાન ન મેળવનાર નેતાઓની તેમાં વરણી થશે. સી.આર.પાટીલે બોર્ડ નિગમના ચેરમેન પદ માટે ધારાસભ્યનું લિસ્ટ તૈયાર કર્યું છે. બે દિવસ પહેલા સી.આર. પાટીલે ધારાસભ્યના […]

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસંતોષને ખાળવા પ્રદેશ ભાજપનો પ્રયાસ, બોર્ડ નિગમોમાં ચેરમેનની નિમણૂંક થશે

Follow us on

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસંતોષ ન ફેલાય તે માટે બોર્ડ નિગમ ચેરમેનની વરણી થશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. અત્યારે 45 જેટલા બોર્ડ નિગમોના ચેરમેનની નિમણુંક બાકી છે. ત્યારે સંગઠનમાં સ્થાન ન મેળવનાર નેતાઓની તેમાં વરણી થશે. સી.આર.પાટીલે બોર્ડ નિગમના ચેરમેન પદ માટે ધારાસભ્યનું લિસ્ટ તૈયાર કર્યું છે. બે દિવસ પહેલા સી.આર. પાટીલે ધારાસભ્યના લિસ્ટનો અભ્યાસ કર્યો છે. જ્ઞાતિગત સમીકરણોના આધારે બોર્ડ નિગમના ચેરમેનની નિમણુંક થશે. સંગઠન અને મંત્રીમંડળ આધારે જાતીગત સમીકરણો ધ્યાનમાં રાખીને નિમણુંક અપાશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

Published On - 3:00 pm, Fri, 18 December 20

Next Article