પેટાચૂંટણી પહેલા કરજણ કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો

|

Sep 25, 2020 | 5:51 PM

પેટાચૂંટણી પહેલા વડોદરાના કરજણમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કરજણ તાલુકાના કોંગ્રેસના આગેવાનો સહિત કેટલાક કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો છે. હજુ પણ કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.

પેટાચૂંટણી પહેલા કરજણ કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો

Follow us on

પેટાચૂંટણી પહેલા વડોદરાના કરજણમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કરજણ તાલુકાના કોંગ્રેસના આગેવાનો સહિત કેટલાક કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો છે. હજુ પણ કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.

Next Article