હવે ગુજરાતમાં પણ સંવિધાન બચાવો રેલી, જાણો ક્યાં થયું આયોજન અને કોણ કોણ રહેશે હાજર

|

Feb 04, 2019 | 12:21 PM

13મી ફેબ્રુઆરીના રોજ સંવિધાન બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ આયોજન કરાયું છે.  આ રેલીમાં કનૈયાકુમાર, સ્વામી ચક્રપાણી મહારાજ, આચાર્ય પ્રમોદકૃષ્ણમ, જીગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ રહેશે ઉપસ્થિત રહેશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સરકાર પર […]

હવે ગુજરાતમાં પણ સંવિધાન બચાવો રેલી, જાણો ક્યાં થયું આયોજન અને કોણ કોણ રહેશે હાજર

Follow us on

13મી ફેબ્રુઆરીના રોજ સંવિધાન બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ આયોજન કરાયું છે. 

આ રેલીમાં કનૈયાકુમાર, સ્વામી ચક્રપાણી મહારાજ, આચાર્ય પ્રમોદકૃષ્ણમ, જીગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ રહેશે ઉપસ્થિત રહેશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે હાલમાં CBI, RBI જેવી સંસ્થાઓ પર સરકાર તરાપ મારી રહી છે જેના કારણે લોકોને જાગૃત કરવા જરૂરી છે.

જો કે આ રાજ્યગુરૂએ આ રેલીને લોકસભા ચૂંટણા સાથે કોઇ લેવાદેવા ન હોવાનું જણાવ્યું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

[yop_poll id=1075]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:04 pm, Mon, 4 February 19

Next Article