ગુજરાત સરકારે પોતાની જ કેન્દ્ર સરકાર દ્વારા આપેલી 10 ટકા અનામતના અમલીકરણને લઈને નવા નિયમનો ઉમેરો કરી દીધો છે. ગુજરાત સરકારે 1978 પહેલાં જે ગુજરાતમાં આવેલીને વસેલા હોય તેને જ અનામત મળશે તેવી જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા નવો નિયમ ઉમેરવાના ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ શિક્ષણ અને નોકરીમાં ગુજરાતી લોકોના હિત માટે કરવામાં આવ્યો છે. જો કે વિપક્ષો અને ગુજરાતમાં રહેનારા અન્ય રાજ્યના લોકો દ્વારા ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ કરાયો છે. ગુજરાતમાં હાલ ડોમિસાઈલનો કાયદો લાગુ હોવાથી આ નવા નિયમની કોઈ જરુરિયાત નથી તેવું કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
[yop_poll id=806]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]