કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ તોડનારો છે. ભાજપે કર્યો આક્ષેપ

|

Apr 02, 2019 | 2:25 PM

લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પોતાનો ઘોષણાપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના ઘોષણાપત્રને ‘જન અવાજ’ નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યાલયથી ઘોષણાપત્ર જાહેર કરતા ન્યાય યોજના, ખેડૂતો માટે અલગ બજેટની જાહેરાત કરી છે. તો બીજેપી તરફથી નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો. કાશ્મીરી પંડિતો માટે એક પણ વાત નહી. અરૂણ જેટલીએ […]

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ તોડનારો છે. ભાજપે કર્યો આક્ષેપ

Follow us on

લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પોતાનો ઘોષણાપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના ઘોષણાપત્રને ‘જન અવાજ’ નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યાલયથી ઘોષણાપત્ર જાહેર કરતા ન્યાય યોજના, ખેડૂતો માટે અલગ બજેટની જાહેરાત કરી છે. તો બીજેપી તરફથી નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો.

કાશ્મીરી પંડિતો માટે એક પણ વાત નહી.

અરૂણ જેટલીએ કહ્યું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાં એક પેજ જમ્મુ-કાશ્મીર માટે છે, પરંતુ કાશ્મીરી પંડિતો માટે એક શબ્દ પણ લખાયો નથી. ઉપરાંત કોંગ્રેસ કાશ્મીરમાં સેનાને કમજોર અને પથ્થરમારોને મજબૂત કરી રહી છે. અરૂણ જેટલીએ કહ્યું કે, ન્યાય યોજના પણ અફવાહ છે. કારણ કે તેના માટે ફંડ ક્યાંથી આવશે તેનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. વધુમાં તેમણે કહ્યું કે જીએસટીમાં એક સરખો ટેક્ષ લગાવવો તે પણ ખોટુ પગલું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોંગ્રેસના ઘોષણાપત્ર પર બીજેપીને પલટવાર

ઘોષણાપત્ર જોઈને એવુ લાગે છે કે, આ રાહુલ ગાંધીના ટુકડાઓ વાળી ગેગં દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રની એકતાના વિરોધમાં અને દેશના ટુકડા કરવાની વાત છે. અરૂણ જેટલીએ કહ્યું કે, ઘોષણાપત્રનુ માનિએ તો, હવે સેનાના અધિકારી પર પણ સરકારી મંજુરી વિના ગુનો દાખલ થઈ શકે છે. જો એવુ થાય તો આંતકવાદીને પકડવા પર તેમના સંગઢનો પણ આરોપ લગાવે છે.

TV9 Gujarati

કોંગ્રેસ એક પણ વોટના હકદાર નથી : જેટલી

ઘોષણાપત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આઈપીસી ની કલમ 124- એ હટાવી દેવાશે અને દેશદ્રોહ કરવાનો કોઈ ગુનો નહી રહે. જે પાર્ટી આવી જાહેરાત કરે છે. તે તે એક પણ વોટના હકદાર નથી. વધુમાં કહ્યું કે કોગ્રેસનું નેતૃત્વ જેહાદીઓ અને માઓવાદીઓ કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article