Zojoji Temple History: શા માટે ખાસ છે ટોકિયોનું જોજોજી મંદિર જ્યાં દિવંગત PM શિંજો આબેને અપાઈ છે શ્રદ્ધાંજલિ

જાપાનની દિવંગત પીએમ શિંજો આબેને જોજોજી મંદિરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આવો જાણીએ શું છે આ મંદિરની વિશેષતા.

| Edited By: | Updated on: Jul 12, 2022 | 6:21 PM
4 / 5
હાલ જોજોજી મંદિર ટોકિયો ટાવર પાસે 8,26 હજાર વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલુ છે. આ પરિસરમાં મંદિર સહિત ભવ્ય ગિરિજાઘર, 48 નાના મંદિરો અને 150 સ્કૂલ પણ આવેલી છે. જાપાની બૌદ્ધ અનુયાયીઓનું આ મુખ્ય મંદિર છે. જે સવારે 6થી સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

હાલ જોજોજી મંદિર ટોકિયો ટાવર પાસે 8,26 હજાર વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલુ છે. આ પરિસરમાં મંદિર સહિત ભવ્ય ગિરિજાઘર, 48 નાના મંદિરો અને 150 સ્કૂલ પણ આવેલી છે. જાપાની બૌદ્ધ અનુયાયીઓનું આ મુખ્ય મંદિર છે. જે સવારે 6થી સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

5 / 5
આ જ જોજોજી મંદિરમાં સાતમા મહિનાની સાતમી સાંજે એટલે કે 7મી જુલાઈએ તાનાબાતા ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. અહીં તેને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ મંદિરને સિતારાઓની જેમ સજાવવા માટે અહીં ફાનસ રાખવામાં આવે છે. આ તહેવાર સાંજના સમયે મનાવવામાં આવતો હોવાથી ફાનસના પ્રકાશમાં મંદિરની સુંદરતા બમણી થઈ જાય છે.

આ જ જોજોજી મંદિરમાં સાતમા મહિનાની સાતમી સાંજે એટલે કે 7મી જુલાઈએ તાનાબાતા ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. અહીં તેને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ મંદિરને સિતારાઓની જેમ સજાવવા માટે અહીં ફાનસ રાખવામાં આવે છે. આ તહેવાર સાંજના સમયે મનાવવામાં આવતો હોવાથી ફાનસના પ્રકાશમાં મંદિરની સુંદરતા બમણી થઈ જાય છે.