World Water Day: એક નળમાંથી ટપકતું પાણી રોકવામાં આવે તો વાર્ષિક બચાવી શકાય છે એક લાખ લિટર પાણી, જાણો આવા રસપ્રદ તથ્યો

આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

| Edited By: | Updated on: Mar 22, 2022 | 5:11 PM
4 / 5
'સેવ ધ વોટર'ના રિપોર્ટ અનુસાર, પ્રદુષિત પાણીના કારણે દર 15 સેકન્ડે એક બાળકનું મૃત્યુ થાય છે. આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. તેથી પાણીનો બગાડ થતો બચાવો.

'સેવ ધ વોટર'ના રિપોર્ટ અનુસાર, પ્રદુષિત પાણીના કારણે દર 15 સેકન્ડે એક બાળકનું મૃત્યુ થાય છે. આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. તેથી પાણીનો બગાડ થતો બચાવો.

5 / 5
છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નવાઈની વાત એ છે કે 135 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં માથાદીઠ બોટલના પાણીનો વપરાશ વાર્ષિક માત્ર અડધો લિટર છે. જ્યારે યુરોપમાં આ આંકડો 111 લિટર છે. (Edited By-Meera Kansagara)

છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નવાઈની વાત એ છે કે 135 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં માથાદીઠ બોટલના પાણીનો વપરાશ વાર્ષિક માત્ર અડધો લિટર છે. જ્યારે યુરોપમાં આ આંકડો 111 લિટર છે. (Edited By-Meera Kansagara)