
આ લાંબી યાત્રામાં MV ગંગા વિલાસ ક્રૂઝ પટના, સાહિબગંજ, કોલકાતા, ઢાકા અને ગુવાહાટી જેવા 50 પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. તેની યાત્રા 13 જાન્યુઆરીએ વારાણસીથી શરૂ થશે અને 1 માર્ચે તે તેના ગંતવ્ય સ્થાન ડિબ્રુગઢ પહોંચે તેવી શક્યતા છે.

હાલમાં દેશમાં વારાણસી અને કોલકાતા વચ્ચે આઠ રિવર ક્રૂઝ કાર્યરત છે. આ સિવાય બીજા રાષ્ટ્રીય જળમાર્ગ (બ્રહ્મપુત્રા નદી) પર ક્રુઝનો ટ્રાફિક ચાલુ રહે છે.
Published On - 11:57 pm, Sun, 8 January 23