કોના સ્વાગતમાં ગુલાબી રંગે રંગાયું હતું જયપુર ? જાણો જયપુરની પિંક સિટી બનવાની કહાની

જયપુર ભારતનું એક ફેમસ પર્યટન સ્થળ છે. તેના સુંદર સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભરમાં જાણીતું છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું નામ ‘પિંક સિટી’ કેવી રીતે પડ્યું ? આ લેખમાં અમે તમને જયપુરના પિંક સિટી બનવાની કહાની જણાવીશું.

| Updated on: Dec 02, 2024 | 8:15 PM
4 / 6
રાણી અને ક્રાઉન પ્રિન્સની જયપુરની મુલાકાતને યાદગાર બનાવવા અને વિશ્વભરના લોકો સમક્ષ જયપુર શહેરની સુંદરતા રજૂ કરવા માટે સમગ્ર શહેરને ગુલાબી રંગે રંગવામાં આવ્યું હતું. ત્યારથી જયપુર 'પિંક સિટી' તરીકે પ્રખ્યાત થયું.

રાણી અને ક્રાઉન પ્રિન્સની જયપુરની મુલાકાતને યાદગાર બનાવવા અને વિશ્વભરના લોકો સમક્ષ જયપુર શહેરની સુંદરતા રજૂ કરવા માટે સમગ્ર શહેરને ગુલાબી રંગે રંગવામાં આવ્યું હતું. ત્યારથી જયપુર 'પિંક સિટી' તરીકે પ્રખ્યાત થયું.

5 / 6
જયપુરનો ગુલાબી રંગ આતિથ્ય અને પ્રેમનું પ્રતીક બની ગયો છે. ભારતમાં ગુલાબી રંગને આતિથ્ય અને શુભેચ્છાના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

જયપુરનો ગુલાબી રંગ આતિથ્ય અને પ્રેમનું પ્રતીક બની ગયો છે. ભારતમાં ગુલાબી રંગને આતિથ્ય અને શુભેચ્છાના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

6 / 6
સરકાર અને સ્થાનિક પ્રશાસને તેને ઐતિહાસિક મહત્વનો દરજ્જો આપીને તેનું જતન કર્યું છે, જેથી જયપુરની ઓળખ કાયમ રહે. આજે પણ જયપુરમાં ગુલાબી રંગની પરંપરા જળવાઈ રહી છે. (Image - Freepik)

સરકાર અને સ્થાનિક પ્રશાસને તેને ઐતિહાસિક મહત્વનો દરજ્જો આપીને તેનું જતન કર્યું છે, જેથી જયપુરની ઓળખ કાયમ રહે. આજે પણ જયપુરમાં ગુલાબી રંગની પરંપરા જળવાઈ રહી છે. (Image - Freepik)

Published On - 6:44 pm, Mon, 2 December 24