PM મોદીને આપવામાં આવેલ લોકમાન્ય તિલક એવોર્ડ શું છે? શા માટે અને ક્યારે શરૂ થયું, જુઓ PHOTOS

PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે. પરંતુ શું તમે તેના વિશે જાણો છો કે તે શા માટે અને ક્યારે શરૂ થયું? તો જાણો આ સમાચારમાં સંપૂર્ણ વિગતો.

| Edited By: | Updated on: Aug 01, 2023 | 7:22 PM
4 / 5
લોકમાન્યના પૌત્ર દીપક તિલક ટ્રસ્ટમાં સંસ્થાના પ્રમુખ છે. તિલક પરંપરાગત રીતે કોંગ્રેસના સમર્થક હતા. કોંગ્રેસને જનતા સુધી લઈ જનાર વ્યક્તિ લોકમાન્ય ગણાય છે. દીપક તિલકના પિતા જયંતરાવ તિલક, જેમણે હિંદુ મહાસભાથી શરૂઆત કરી હતી, તેઓ 1950ના દાયકામાં કોંગ્રેસમાં સ્વિચ થયા અને રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્ર રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ બન્યા.

લોકમાન્યના પૌત્ર દીપક તિલક ટ્રસ્ટમાં સંસ્થાના પ્રમુખ છે. તિલક પરંપરાગત રીતે કોંગ્રેસના સમર્થક હતા. કોંગ્રેસને જનતા સુધી લઈ જનાર વ્યક્તિ લોકમાન્ય ગણાય છે. દીપક તિલકના પિતા જયંતરાવ તિલક, જેમણે હિંદુ મહાસભાથી શરૂઆત કરી હતી, તેઓ 1950ના દાયકામાં કોંગ્રેસમાં સ્વિચ થયા અને રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્ર રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ બન્યા.

5 / 5
મહત્વનુ છે કે આ એવોર્ડ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.શંકર દયાલ શર્મા અને પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહને પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રખ્યાત ઉદ્યોગપતિ એન. આર. નારાયણમૂર્તિ અને 'મેટ્રો મેન' ઇ. શ્રીધરનને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જે બાદ હવે PM મોદીને પણ આ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

મહત્વનુ છે કે આ એવોર્ડ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.શંકર દયાલ શર્મા અને પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહને પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રખ્યાત ઉદ્યોગપતિ એન. આર. નારાયણમૂર્તિ અને 'મેટ્રો મેન' ઇ. શ્રીધરનને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જે બાદ હવે PM મોદીને પણ આ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.