IPL 2022: આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું, વિરાટ કોહલીએ હવે બ્રેક લઈને કોમેન્ટ્રી કરવી જોઈએ

IPL 2022માં પણ વિરાટ કોહલીનું પ્રદર્શન ખરાબ છે. દિલ્હી કેપિટલ્સ સામે મેચ બાદ વિરાટ કોહલી પર એક રસપ્રદ ટિપ્પણી કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Apr 17, 2022 | 4:25 PM
4 / 5
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ આ સિઝનમાં માત્ર 23.80ની એવરેજથી 119 રન બનાવ્યા છે. તે 6 મેચમાં અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. વિરાટ કોહલી આ સિઝનમાં બે વખત રનઆઉટ થયો છે અને તે સ્પષ્ટ છે કે નસીબ તેનો સાથ નથી આપી રહ્યું. (ફોટો-પીટીઆઈ)

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ આ સિઝનમાં માત્ર 23.80ની એવરેજથી 119 રન બનાવ્યા છે. તે 6 મેચમાં અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. વિરાટ કોહલી આ સિઝનમાં બે વખત રનઆઉટ થયો છે અને તે સ્પષ્ટ છે કે નસીબ તેનો સાથ નથી આપી રહ્યું. (ફોટો-પીટીઆઈ)

5 / 5
બીજી તરફ દિનેશ કાર્તિકે બેટથી તોફાન મચાવ્યું છે. આ ખેલાડીએ 197ની એવરેજથી 197 રન બનાવ્યા છે. કાર્તિકનો સ્ટ્રાઈક રેટ પણ 200થી વધુ છે. કાર્તિકે 6 મેચમાં 14 સિક્સ અને 18 સિક્સર ફટકારી છે. (ફોટો-પીટીઆઈ)

બીજી તરફ દિનેશ કાર્તિકે બેટથી તોફાન મચાવ્યું છે. આ ખેલાડીએ 197ની એવરેજથી 197 રન બનાવ્યા છે. કાર્તિકનો સ્ટ્રાઈક રેટ પણ 200થી વધુ છે. કાર્તિકે 6 મેચમાં 14 સિક્સ અને 18 સિક્સર ફટકારી છે. (ફોટો-પીટીઆઈ)