
ભારે બરફ વર્ષાને કારણે શ્રીનગર હાઈવે પર મોટી બરફની ચાદર પથરાઈ ગઈ છે. હાલમાં હાઈવે પરથી બરફ હટાવી દેવામાં આવ્યો છે.

આ શાનદાર ફોટો મનાલીનો છે. શનિવારે સવારે થયેલી બરફ વર્ષાને કારણે નહેરુ કુંડમાં લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

જમ્મૂના કટરામાં માતા વૈષ્ણો દેવી સુધી જવાના રસ્તા પર બરફની મોટી ચાદર જોવા મળી હતી. તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે બરફ વર્ષા થઈ છે.