ભારતના આ શહેરમાંથી મળી 9મી સદીની ઐતિહાસિક ધરોહર, 26 મંદિર-26 ગુફાઓની સાથે સાથે મળ્યુ શિવલિંગ

|

Sep 30, 2022 | 10:08 PM

Viral News : ભારતમાં પ્રાચીન કાળથી અનેક સંસ્કૃતિઓ આવી હતી. જેના કેટલાક અવશેષો સમયે સમયે મળતા આવે છે. હાલમાં જ ભારતમાં જ ભારતના એક શહેરમાં આવા પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

1 / 5
મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી ઐતિહાસિક ધરોહર મળી આવી છે. તેમાં 26 ગુફા, 26 મંદિર, 2 બૌદ્ધ મઠ, 2 સ્તૂપ, 24 લેખો, 46 કલાકૃતિઓ, 19 જળસ્ત્રોત મળી આવ્યા છે. તેમાં શિવલિંગ અને વિષ્ણુના દશાવતારની મૂર્તિઓ પણ છે.

મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી ઐતિહાસિક ધરોહર મળી આવી છે. તેમાં 26 ગુફા, 26 મંદિર, 2 બૌદ્ધ મઠ, 2 સ્તૂપ, 24 લેખો, 46 કલાકૃતિઓ, 19 જળસ્ત્રોત મળી આવ્યા છે. તેમાં શિવલિંગ અને વિષ્ણુના દશાવતારની મૂર્તિઓ પણ છે.

2 / 5
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ ધરોહર બાંધવગઢના 175 વર્ગ કિલોમીટર વિસ્તારમાં મળી આવ્યો છે. આ બધા અવશેષો 2 હજાર વર્ષ જૂના છે. તેનાથી ઐતિહાસિક અને રસપ્રદ જાણકારીઓ પણ મળી રહી છે.

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ ધરોહર બાંધવગઢના 175 વર્ગ કિલોમીટર વિસ્તારમાં મળી આવ્યો છે. આ બધા અવશેષો 2 હજાર વર્ષ જૂના છે. તેનાથી ઐતિહાસિક અને રસપ્રદ જાણકારીઓ પણ મળી રહી છે.

3 / 5
મહારાષ્ટ્રમાં જે પ્રકારની ગુફાઓ મળી હતી, તે જ પ્રકારની ગુફાઓ અહિંયા પણ મળી આવી છે. આ 26 ગુફાઓમાં બોદ્વ ધર્મ સાથે સંબંધિત કેટલાક અવશેષો મળી આવ્યા છે.

મહારાષ્ટ્રમાં જે પ્રકારની ગુફાઓ મળી હતી, તે જ પ્રકારની ગુફાઓ અહિંયા પણ મળી આવી છે. આ 26 ગુફાઓમાં બોદ્વ ધર્મ સાથે સંબંધિત કેટલાક અવશેષો મળી આવ્યા છે.

4 / 5
26 પ્રાચીન મંદિરોમાં ભગવાન વિષ્ણુના શયન મુદ્રાની પ્રતિમા સહિત અનેક પ્રતિમાઓ મળી આવી છે.

26 પ્રાચીન મંદિરોમાં ભગવાન વિષ્ણુના શયન મુદ્રાની પ્રતિમા સહિત અનેક પ્રતિમાઓ મળી આવી છે.

5 / 5
બાંધવગઢનો ઐતિહાસિક ઉલ્લેખ નારદ પંચરાત્ર અને શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, રામ ભગવાન અયોધ્યા ફરી આવતા સમયે પોતાના નાના ભાઈ લક્ષ્મણના આ વિસ્તારની ભેટ આપી હતી.

બાંધવગઢનો ઐતિહાસિક ઉલ્લેખ નારદ પંચરાત્ર અને શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, રામ ભગવાન અયોધ્યા ફરી આવતા સમયે પોતાના નાના ભાઈ લક્ષ્મણના આ વિસ્તારની ભેટ આપી હતી.

Next Photo Gallery