સાંજના સમયે કચરો કેમ ના વાળવો જોઈએ? જાણો વાસ્તુ શું કહે છે

વાસ્તુ શાસ્ત્રમાં, દિવસના પહેલા ચાર કલાક ઘર સાફ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. રાત્રિ પહેલાના ચાર કલાક આ કાર્ય માટે અયોગ્ય માનવામાં આવે છે.

| Updated on: Dec 09, 2025 | 11:29 AM
4 / 6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એક વાત ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી કચરો ઘરમાં વાળો છો તો તે કચરો ક્યારેય ઘરની બહાર ના ફેંકવો જોઈએ તેને ક્યાંક કચરાપેટીમાં રાખો અને સવારે બહાર ફેંકી દો.(photo credit-freepik)

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એક વાત ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી કચરો ઘરમાં વાળો છો તો તે કચરો ક્યારેય ઘરની બહાર ના ફેંકવો જોઈએ તેને ક્યાંક કચરાપેટીમાં રાખો અને સવારે બહાર ફેંકી દો.(photo credit-freepik)

5 / 6
એવું માનવામાં આવે છે કે સાંજે ઘરની બહાર ગંદકી ફેંકવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે . (photo credit-freepik)

એવું માનવામાં આવે છે કે સાંજે ઘરની બહાર ગંદકી ફેંકવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે . (photo credit-freepik)

6 / 6
રાતે કચરો ના વાળવા અને કચરો ઘરની બહાર ના ફેંકવાનું એક બીજુ પણ કારણ છે જે આપણા ઈતિહાસ સાથે જોડાયેલું છે પહેલાના જમાનામાં લાઈટો ન હતી આથી રાતે કચરો વાળીને બહાર ફેંકવમાં કોઈ કિમતી વસ્તુ પડી ગઈ હોય તે તે કચરા ભેગું ઘરની બહાર જતી રહે છે આથી રાતે કચરો વાળવાની મનાઈ કરવામાં આવતી હતી. (photo credit-freepik)

રાતે કચરો ના વાળવા અને કચરો ઘરની બહાર ના ફેંકવાનું એક બીજુ પણ કારણ છે જે આપણા ઈતિહાસ સાથે જોડાયેલું છે પહેલાના જમાનામાં લાઈટો ન હતી આથી રાતે કચરો વાળીને બહાર ફેંકવમાં કોઈ કિમતી વસ્તુ પડી ગઈ હોય તે તે કચરા ભેગું ઘરની બહાર જતી રહે છે આથી રાતે કચરો વાળવાની મનાઈ કરવામાં આવતી હતી. (photo credit-freepik)