
ઘરમાં બદામનું ઝાડ લગાવવાથી ધન-સંપત્તિમાં પણ વધારો થાય છે અને ઘરના સભ્યોની પ્રગતિ સારી થાય છે.

બદામના પાન થોડા મોટા અને પહોડા હોય છે જે ઓક્સિજન વધારે બનાવે છે, જેના કારણે તમારા ઘરની આસપાસની હવે સાફ રહે છે અને ઘરના સભ્યોના મન પણ પ્રસન્ન રહે છે

બદામનું ઝાડ ઘરની બહાર હોય તો ઉનાળામાં આ ઝાડ લિમડા જેટલી જ ઠંડક પ્રદાન કરે છે આથી બદામનું ઝાડ ઘરમાં લગાવવું ખુબ જ શુભ છે.