ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

| Updated on: Nov 28, 2025 | 11:50 AM
4 / 7
વાંસનો છોડ મહત્તમ 2 થી 3 ફૂટ ઉંચો હોવો જોઈએ. જો છોડ આનાથી ઊંચો વધે તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે. આથી છોડ મોટો થાય તો તેને મોટો થાય તે પહેલા કટ કરી દેવો જોઈએ.

વાંસનો છોડ મહત્તમ 2 થી 3 ફૂટ ઉંચો હોવો જોઈએ. જો છોડ આનાથી ઊંચો વધે તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે. આથી છોડ મોટો થાય તો તેને મોટો થાય તે પહેલા કટ કરી દેવો જોઈએ.

5 / 7
એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વધુમાં, છોડની રચના બાહ્ય દુનિયાની ઉર્જાને વહન કરવાને લઈને બનાવવામાં આવી છે. જે ઘરમાં નકારાત્મકતા શોષીને સકારાત્મકતા લાવે છે.

એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વધુમાં, છોડની રચના બાહ્ય દુનિયાની ઉર્જાને વહન કરવાને લઈને બનાવવામાં આવી છે. જે ઘરમાં નકારાત્મકતા શોષીને સકારાત્મકતા લાવે છે.

6 / 7
વાંસના છોડને પૂર્વ દિશામાં ખૂણામાં મૂકો. જો તમે સંપત્તિ અને નસીબ આકર્ષવા માંગતા હો, તો તમે વાંસના છોડને દક્ષિણપૂર્વ વિસ્તારમાં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં તેને મૂકવાથી નાણાકીય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

વાંસના છોડને પૂર્વ દિશામાં ખૂણામાં મૂકો. જો તમે સંપત્તિ અને નસીબ આકર્ષવા માંગતા હો, તો તમે વાંસના છોડને દક્ષિણપૂર્વ વિસ્તારમાં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં તેને મૂકવાથી નાણાકીય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

7 / 7
વાંસના છોડને બેડરૂમમાં પણ લગાવી શકાય છે. કારણ કે તેને ઓછામાં ઓછી કાળજી અને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેથી બેડરૂમમાં વાંસનો છોડ રાખવો શુભ છે.

વાંસના છોડને બેડરૂમમાં પણ લગાવી શકાય છે. કારણ કે તેને ઓછામાં ઓછી કાળજી અને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેથી બેડરૂમમાં વાંસનો છોડ રાખવો શુભ છે.