
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે મંગળવારે કોઈને કહ્યા વિના માચીસ બોક્સનું દાન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે, આવું કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓથી તમને છુટકારો મળે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે કોઈને કહ્યા વિના ભંડારામાં મીઠું દાન કરવું જોઈએ. જણાવી દઈએ કે, આવું કરવાથી તમને પુણ્ય મળે છે. જો તમે આ દાન નિયમિત રીતે કરો છો, તો તમારા જીવનમાં પૈસા આવવા લાગે છે.