લગ્નમાં વર-કન્યાને ભૂલથી પણ ના આપવી આ ગિફ્ટમાં, નહીંતર તેમના સંબંધો બગડશે !

હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

| Updated on: Nov 29, 2025 | 11:03 AM
4 / 6
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વર-કન્યાને અત્તર આપે છે, તો તે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. જો કન્યાને પરફ્યુમની સુગંધ પસંદ ન હોય, તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે, જેનાથી તે દુઃખી થઈ શકે છે.

જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વર-કન્યાને અત્તર આપે છે, તો તે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. જો કન્યાને પરફ્યુમની સુગંધ પસંદ ન હોય, તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે, જેનાથી તે દુઃખી થઈ શકે છે.

5 / 6
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચપ્પલ કે સૂઝ કે મોજડી જેવી વસ્તુઓ  કન્યા અને વરને ભેટમાં ના આપવી જોઈએ . તે વર-કન્યા  વચ્ચે મતભેદ અથવા અંતર વધારી શકે છે. તેને સંબંધમાં અવરોધ માનવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચપ્પલ કે સૂઝ કે મોજડી જેવી વસ્તુઓ કન્યા અને વરને ભેટમાં ના આપવી જોઈએ . તે વર-કન્યા વચ્ચે મતભેદ અથવા અંતર વધારી શકે છે. તેને સંબંધમાં અવરોધ માનવામાં આવે છે.

6 / 6
વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ પણ ભેટમાં ના આપવી જોઈએ, તે સંબંધોમાં ધીમે ધીમે અંતર લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.

વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ પણ ભેટમાં ના આપવી જોઈએ, તે સંબંધોમાં ધીમે ધીમે અંતર લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.