લગ્નની કંકોત્રી પર વર અને કન્યાનો ફોટો લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

લગ્ન સાથે સંબંધિત દરેક બાબતમાં સતર્ક રહેવું ખુબ જ જરુરી છે. તમને ખબર હશે કે આજકાલ લોકો લગ્નની કંકોત્રીમાં પણ કઈક અલગ કરવા માંગે છે અને હવે તો લોકો લગ્નની કંકોત્રીમાં પણ વર વધુની તસવીર લગાવે છે તો શું આમ કરવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

| Updated on: Nov 24, 2025 | 2:29 PM
4 / 6
કંકોત્રીમાં વર-વધુનો ફોટો લગાવવાતી વર અને વધુને ખરાબ નજર લગે છે અને વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, કાર્ડ પર કપલનો ફોટો લગાવવાનું ટાળો.

કંકોત્રીમાં વર-વધુનો ફોટો લગાવવાતી વર અને વધુને ખરાબ નજર લગે છે અને વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, કાર્ડ પર કપલનો ફોટો લગાવવાનું ટાળો.

5 / 6
વાસ્તુ મુજબ કંકોત્રી માંગલિક કાર્ય અને વર-વધુના બંધાવા જઈ રહેલો સંબંધ દર્શાવે છે આથી કંકોત્રીમાં ભગવાન કી તસ્વીરે કે ચિત્રો છપાવવા જોઈએ

વાસ્તુ મુજબ કંકોત્રી માંગલિક કાર્ય અને વર-વધુના બંધાવા જઈ રહેલો સંબંધ દર્શાવે છે આથી કંકોત્રીમાં ભગવાન કી તસ્વીરે કે ચિત્રો છપાવવા જોઈએ

6 / 6
 આ સિવાય લગ્ન પુરા થયા બાદ લોકો કંકોત્રીને ગમે ત્યાં ફેકી દે છે. જોકે આમ ક્યારેય ના કરવું જોઈએ કારણ કે તેના પર ભગવાનની તસવીર હોય છે તેમજ જો વર-વધુનો ફોટો લગાવો છો અને પછી તેને ગમે ત્યાં ફેકીં દો છો તો તે યોગ્ય નથી માનવામાં આવતુ.

આ સિવાય લગ્ન પુરા થયા બાદ લોકો કંકોત્રીને ગમે ત્યાં ફેકી દે છે. જોકે આમ ક્યારેય ના કરવું જોઈએ કારણ કે તેના પર ભગવાનની તસવીર હોય છે તેમજ જો વર-વધુનો ફોટો લગાવો છો અને પછી તેને ગમે ત્યાં ફેકીં દો છો તો તે યોગ્ય નથી માનવામાં આવતુ.

Published On - 12:48 pm, Mon, 24 November 25