Zakir Hussain Death: આ ગંભીર બીમારીના કારણે થયું ઉસ્તાદ ઝાકિર હુસૈનનું મૃત્યુ ! જાણો તેના લક્ષણો અને સારવાર

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. ઝાકિર હુસૈન દિલની અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં આ ગંભીર બિમારીના કારણે તેમનું મોત થયું હતું.

| Updated on: Dec 16, 2024 | 9:36 AM
4 / 5
તમને જણાવી દઈએ કે આઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસનો કોઈ ઈલાજ નથી, તેને માત્ર નિયંત્રિત કરી શકાય છે. જો સ્થિતિ ગંભીર હોય, તો ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ એ એક વિકલ્પ છે.

તમને જણાવી દઈએ કે આઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસનો કોઈ ઈલાજ નથી, તેને માત્ર નિયંત્રિત કરી શકાય છે. જો સ્થિતિ ગંભીર હોય, તો ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ એ એક વિકલ્પ છે.

5 / 5
ધીરે ધીરે ફેફસાંમાં પેશીઓ વધવા લાગે છે અને ફેફસાં ઘા પડી જવા જેવા થઈ જાય છે. જેના કારણે તમને છાતીમાં દુખાવો કે જડતા, પગમાં સોજો, ભૂખ ન લાગવી, ગળામાં દુખાવો, ઉધરસ, થાક લાગવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો તમે કોઈ અન્ય રોગથી પીડિત હોવ તો મુશ્કેલીઓ વધુ વધી જાય છે.

ધીરે ધીરે ફેફસાંમાં પેશીઓ વધવા લાગે છે અને ફેફસાં ઘા પડી જવા જેવા થઈ જાય છે. જેના કારણે તમને છાતીમાં દુખાવો કે જડતા, પગમાં સોજો, ભૂખ ન લાગવી, ગળામાં દુખાવો, ઉધરસ, થાક લાગવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો તમે કોઈ અન્ય રોગથી પીડિત હોવ તો મુશ્કેલીઓ વધુ વધી જાય છે.