Plant In Pot : લીંબુની છાલને કચરો સમજી ફેંકી ના દેતા, આ રીતે ઉપયોગ કરો છોડ લીલોછમ રહેશે

શિયાળામાં દરેક છોડની યોગ્ય કાળજી રાખવી પડે છે. ત્યારે શાકભાજીની છાલ છોડની માટી નાખવાથી છોડને લીલોછમ રાખવામાં મદદ કરે છે. ત્યારે લીંબુની છાલને છોડમાં નાખવાથી ફાયદો થાય છે.

| Updated on: Nov 18, 2025 | 10:53 AM
4 / 6
બગીચામાં લીંબુની છાલ મૂકીને, તમે  પતંગિયા અને નાના જીવોને આકર્ષિત કરી શકો છો. જે છોડના વિકાસમાં મદદ કરે છે. તેમજ છોડને વધારે સુંદર બનાવે છે.

બગીચામાં લીંબુની છાલ મૂકીને, તમે પતંગિયા અને નાના જીવોને આકર્ષિત કરી શકો છો. જે છોડના વિકાસમાં મદદ કરે છે. તેમજ છોડને વધારે સુંદર બનાવે છે.

5 / 6
લીંબુની છાલનો ઉપયોગ નાના બગીચાના સાધનો સાફ કરવા માટે પણ થાય છે. તેમજ તેનાથી લિક્વીડ ફર્ટીલાઈઝર પણ બનાવી શકાય છે.

લીંબુની છાલનો ઉપયોગ નાના બગીચાના સાધનો સાફ કરવા માટે પણ થાય છે. તેમજ તેનાથી લિક્વીડ ફર્ટીલાઈઝર પણ બનાવી શકાય છે.

6 / 6
શિયાળામાં છોડનો વધારે વિકાસ થાય તે માટે યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેનું ધ્યાન રાખો.

શિયાળામાં છોડનો વધારે વિકાસ થાય તે માટે યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેનું ધ્યાન રાખો.

Published On - 10:28 am, Tue, 18 November 25