Plant In Pot : લીંબુની છાલને કચરો સમજી ફેંકી ના દેતા, આ રીતે ઉપયોગ કરો છોડ લીલોછમ રહેશે

શિયાળામાં દરેક છોડની યોગ્ય કાળજી રાખવી પડે છે. ત્યારે શાકભાજીની છાલ છોડની માટી નાખવાથી છોડને લીલોછમ રાખવામાં મદદ કરે છે. ત્યારે લીંબુની છાલને છોડમાં નાખવાથી ફાયદો થાય છે.

| Updated on: Nov 18, 2025 | 10:53 AM
1 / 6
લીંબુની છાલનો  યોગ્ય રીતે ઉપયોગ કરવાથી છોડના વિકાસ અને બગીચાના સ્વાસ્થ્ય બંનેમાં સુધારો કરી શકાય છે. લીંબુની છાલમાં કુદરતી એસિડ હોય છે, જે મચ્છર અને નાના જંતુઓને દૂર રાખે છે.

લીંબુની છાલનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી છોડના વિકાસ અને બગીચાના સ્વાસ્થ્ય બંનેમાં સુધારો કરી શકાય છે. લીંબુની છાલમાં કુદરતી એસિડ હોય છે, જે મચ્છર અને નાના જંતુઓને દૂર રાખે છે.

2 / 6
છાલને ખાતર બનાવો અથવા તેને સૂકવીને માટીમાં ભેળવી દો.

છાલને ખાતર બનાવો અથવા તેને સૂકવીને માટીમાં ભેળવી દો.

3 / 6
લીંબુની છાલને પાણીમાં પલાળી રાખો અને તેને છોડની માટીમાં નાખો. આ છોડ માટે હળવા ખાતર તરીકે કામ કરશે.

લીંબુની છાલને પાણીમાં પલાળી રાખો અને તેને છોડની માટીમાં નાખો. આ છોડ માટે હળવા ખાતર તરીકે કામ કરશે.

4 / 6
બગીચામાં લીંબુની છાલ મૂકીને, તમે  પતંગિયા અને નાના જીવોને આકર્ષિત કરી શકો છો. જે છોડના વિકાસમાં મદદ કરે છે. તેમજ છોડને વધારે સુંદર બનાવે છે.

બગીચામાં લીંબુની છાલ મૂકીને, તમે પતંગિયા અને નાના જીવોને આકર્ષિત કરી શકો છો. જે છોડના વિકાસમાં મદદ કરે છે. તેમજ છોડને વધારે સુંદર બનાવે છે.

5 / 6
લીંબુની છાલનો ઉપયોગ નાના બગીચાના સાધનો સાફ કરવા માટે પણ થાય છે. તેમજ તેનાથી લિક્વીડ ફર્ટીલાઈઝર પણ બનાવી શકાય છે.

લીંબુની છાલનો ઉપયોગ નાના બગીચાના સાધનો સાફ કરવા માટે પણ થાય છે. તેમજ તેનાથી લિક્વીડ ફર્ટીલાઈઝર પણ બનાવી શકાય છે.

6 / 6
શિયાળામાં છોડનો વધારે વિકાસ થાય તે માટે યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેનું ધ્યાન રાખો.

શિયાળામાં છોડનો વધારે વિકાસ થાય તે માટે યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેનું ધ્યાન રાખો.

Published On - 10:28 am, Tue, 18 November 25