પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ લઈને PM પાસે પહોંચ્યા યોગી, રામ મંદિરની નવી તસવીરો આવી સામે

RAM Mandir News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન આવાસ પર PM મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ PM સાથે બેઠક દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટનને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ સમાવેશ થાય છે.

| Edited By: | Updated on: Sep 06, 2023 | 8:55 AM
4 / 5
 ટ્રસ્ટે તસવીર દ્વારા જણાવ્યું છે કે પહેલા માળનું બાંધકામ ચાલી રહ્યું છે. આ પહેલા ટ્રસ્ટ દ્વારા 6 ઓગસ્ટે એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિર નિર્માણની ઝલક બતાવવામાં આવી હતી.

ટ્રસ્ટે તસવીર દ્વારા જણાવ્યું છે કે પહેલા માળનું બાંધકામ ચાલી રહ્યું છે. આ પહેલા ટ્રસ્ટ દ્વારા 6 ઓગસ્ટે એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિર નિર્માણની ઝલક બતાવવામાં આવી હતી.

5 / 5
પહેલા માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. રામ મંદિર જાન્યુઆરી 2024માં ભક્તો માટે ખુલશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પણ જાન્યુઆરીમાં થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે.

પહેલા માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. રામ મંદિર જાન્યુઆરી 2024માં ભક્તો માટે ખુલશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પણ જાન્યુઆરીમાં થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે.