કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમનાથ મંદિરમાં સહપરિવાર કરી પૂજા, જુઓ તસવીરો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે,તેઓ 1 ડિસેમ્બર 2023 એટલે કે શુક્રવારે મોડી સાંજે સોમનાથ પહોંચ્યા હતા. ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. સોમનાથ મંદિરમાં અમિત શાહે સહપરિવાર શીશ ઝુકાવ્યુ હતુ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.

| Edited By: | Updated on: Dec 02, 2023 | 1:18 PM
4 / 5
અમિત શાહે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજા, પાઘ પૂજા અને ધ્વજારોહણ કરી અને ધન્યતા અનુભવી હતી.

અમિત શાહે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજા, પાઘ પૂજા અને ધ્વજારોહણ કરી અને ધન્યતા અનુભવી હતી.

5 / 5
ગૃહ મંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ  હેલિકોપ્ટર દ્વારા જૂનાગઢ જવા રવાના થયા હતા.

ગૃહ મંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા જૂનાગઢ જવા રવાના થયા હતા.