Farali Patra Recipe : નવરાત્રીમાં ઘરે જ બનાવો ચટપટા ફરાળી પાત્રા, જુઓ તસવીરો

નવરાત્રીમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક ચટપટા ફરાળી પાત્રાં સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Oct 06, 2024 | 2:28 PM
4 / 5
સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. સ્ટીમર ઉપર મુકવાની પ્લેટ પર તેલ લગાવી તેના પર પાનના રોલને બાફવા મૂકી દો. તે બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેને બહાર કરી લો. આ રોલમાંથી મીડિયમ સાઈઝના ટુકડા કરી લો.

સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. સ્ટીમર ઉપર મુકવાની પ્લેટ પર તેલ લગાવી તેના પર પાનના રોલને બાફવા મૂકી દો. તે બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેને બહાર કરી લો. આ રોલમાંથી મીડિયમ સાઈઝના ટુકડા કરી લો.

5 / 5
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ ઉમેરીને તતડવા દો. ત્યારબાદમાં તેમાં તલ, લીમડાના પાન, ખાંડ, લીંબૂનો રસ, સમારેલું લીંલુ મરચું, મીઠું તેમજ પાણી ઉમેરીને તેને 2-3 મિનિટ ઉકળવા દો. બાદમાં તેમાં સમારેલા પાત્રા ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ કોથમીર તેના પર ગાર્નીશ કરીને સર્વ કરી શકો છો.

એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ ઉમેરીને તતડવા દો. ત્યારબાદમાં તેમાં તલ, લીમડાના પાન, ખાંડ, લીંબૂનો રસ, સમારેલું લીંલુ મરચું, મીઠું તેમજ પાણી ઉમેરીને તેને 2-3 મિનિટ ઉકળવા દો. બાદમાં તેમાં સમારેલા પાત્રા ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ કોથમીર તેના પર ગાર્નીશ કરીને સર્વ કરી શકો છો.