
શનિ દેવ નવ ગ્રહોમાંથી એક છે. શનિ એ સાતમો ગ્રહ છે.શનિ દેવ સૂર્ય (સૂર્ય) અને છાયાનો દીકરા છે. તે યમ, મોતનો સ્વામીના મોટા ભાઈ છે. હાથલા કે, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા હતાં તેનું નામ હાથલા ગામ.

નજીકનું એરપોર્ટ જામનગર અને પોરબંદર છે. જામનગરથી 110 કિલોમીટર અને પોરબંદરથી 28 કિ.મી. મુસાફરી કરીને માર્ગ દ્વારા આ સ્થળની મુલાકાત લઈ શકાય છે.

તેમજ જો તમે ટ્રેન દ્વારા જઈ રહ્યા છો તો ભાણવડ રેલવે સ્ટેશનથી 24 કિલોમીટરની મુસાફરી કરીને પહોચી શકાય છે. તમે જામનગર તેમજ પોરબંદર થી પ્રાઈવેટ કાર અને બસમાં મુસાફરી કરીને પહોચી શકો છો.