Travel: શ્રીલંકાના પ્રવાસ પર જાઓ તો આ મનમોહક પર્યટન સ્થળો પર જવાનું ન ભુલતા

હરિયાળી અને સુંદર મેદાનોમાં વસેલા શ્રીલંકામાં ઘણા પ્રવાસન સ્થળો છે, જે મનને મોહી લે છે. કદાચ આ જ કારણથી શ્રીલંકાને મોસ્ટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે. શ્રીલંકામાં મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળો પર એક નજર નાખીએ.

| Edited By: | Updated on: Mar 13, 2022 | 1:31 PM
4 / 5
આદમનું શિખર: ખૂબ જ સુંદર એવા આ સ્થાન પર સ્થિત આ સ્થાન પર ગૌતમ બુદ્ધનો મઠ છે. આ સ્થળનું આધ્યાત્મિક મહત્વ અહીં આવનારા લોકોને ગમે છે અને અહીં અનેરી શાંતિનો અનુભવ મળે છે.

આદમનું શિખર: ખૂબ જ સુંદર એવા આ સ્થાન પર સ્થિત આ સ્થાન પર ગૌતમ બુદ્ધનો મઠ છે. આ સ્થળનું આધ્યાત્મિક મહત્વ અહીં આવનારા લોકોને ગમે છે અને અહીં અનેરી શાંતિનો અનુભવ મળે છે.

5 / 5
સિગિરિયા રોક ફોર્ટઃ એવું કહેવાય છે કે શ્રીલંકાના આ પ્રખ્યાત પર્યટન સ્થળનું નિર્માણ પાંચમી સદીમાં થયું હતું. અહીંના લોકો તેને વિશ્વની અજાયબીઓમાંની એક માને છે અને તે યુનેસ્કો હેરિટેજ પ્લેસ પણ છે.

સિગિરિયા રોક ફોર્ટઃ એવું કહેવાય છે કે શ્રીલંકાના આ પ્રખ્યાત પર્યટન સ્થળનું નિર્માણ પાંચમી સદીમાં થયું હતું. અહીંના લોકો તેને વિશ્વની અજાયબીઓમાંની એક માને છે અને તે યુનેસ્કો હેરિટેજ પ્લેસ પણ છે.