Gujarati NewsPhoto galleryTravel Diary There is a stone in Somnath temple which has the ability to become gold
Travel Diary : સોમનાથ મંદિરમા છે એવા પથ્થર, જે સોનું બનવાની ક્ષમતા ધરાવે છે
ગુજરાતના સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. લોકો સોમનાથ મંદિરમા દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનુ આ મંદિર દરિયાકિનારે આવેલુ છે. આ મંદિર વિશે જાણો વિશેષ માહિતી.