
એવોકાડો માંથી મળતી સ્વસ્થ ચરબી મગજના કોષોને મજબૂત કરે છે અને યાદશક્તિ તેજ કરે છે.

આખા ધાન્ય(Whole Grains)માં રાગી, જવ (ઓટ્સ) અને આખા અનાજ મગજને સ્થિર ઊર્જા પૂરી પાડે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી (Green Leafy Veggies): પાલક અને બ્રોકોલીમાં વિટામિન K, લ્યુટીન અને ફોલેટ હોય છે, જે મગજને કાર્યક્ષમ રાખવા માટે જરૂરી છે.

આ સાથે હાઈડ્રેટ રહેવુ (પુરતુ પાણી પીવુ) પણ માનસિક સ્પષ્ટતા અને ફોકસ માટે ઘણુ મહત્વપૂર્ણ છે.
Published On - 3:13 pm, Mon, 22 December 25