
નળ સરોવર, થોળ સરોવર, પરીએજ, ખીજડીયા વગેરે ગુજરાતના સારી રીતે સચવાયેલા વેટલેન્ડસ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે અને તેમને જોવા પ્રવાસીઓ પણ અહીં વધારે આવે છે.

ધરતી માટે વેટલેન્ડ્સનું મહત્વ કેટલુ છે તે સમજાવવા માટે 1997 વર્ષથી આજના દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી, વેટલેન્ડસ વિશે રસપ્રદ વાતો ભાવનગર ના ડો.તેજસ દોશી પાસેથી જાણવા મળેલ છે.
Published On - 6:31 pm, Thu, 2 February 23