
ડો.કંથએ જણાવ્યુ કે તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે. જો દરરોજ મોટા અનાજનું સેવન કરવામા આવે તો હાઈ બીપી અને હાર્ટ સંબંધિત સમસ્યાઓથી દૂર રહી શકાય છે.

ડો.કંથના જણાવ્યા મુજબ,મોટા અનાજ હાડકા માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે. બાળકો અને વૃદ્ધોએ મોટા અનાજમાંથી બનેલા લોટનું સેવન અવશ્ય કરવું જોઈએ.