તમારા શરીરને તંદુરસ્ત રાખવા ઘઉંની જગ્યાએ આ અનાજને તમારા ડાયટમાં સામેલ કરો

સામાન્ય રીતે ભારતના દરેક ઘરમાં ઘઉંના લોટમાંથી બનેલી રોટલી ખાવામાં આવે છે. પરંતુ જો તમે મોટા અનાજ એટલે કે જુવાર, બાજરી, મકાઈ અને રાગીમાંથી બનેલો લોટ ખાવામા આવે તો તેનો બમણો ફાયદો મેળવી શકાય છે.

| Edited By: | Updated on: Dec 20, 2022 | 5:34 PM
4 / 5
ડો.કંથએ જણાવ્યુ કે તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે. જો દરરોજ મોટા અનાજનું સેવન કરવામા આવે તો હાઈ બીપી અને હાર્ટ સંબંધિત સમસ્યાઓથી દૂર રહી શકાય છે.

ડો.કંથએ જણાવ્યુ કે તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે. જો દરરોજ મોટા અનાજનું સેવન કરવામા આવે તો હાઈ બીપી અને હાર્ટ સંબંધિત સમસ્યાઓથી દૂર રહી શકાય છે.

5 / 5
ડો.કંથના જણાવ્યા મુજબ,મોટા અનાજ હાડકા માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે. બાળકો અને વૃદ્ધોએ મોટા અનાજમાંથી બનેલા લોટનું સેવન અવશ્ય કરવું જોઈએ.

ડો.કંથના જણાવ્યા મુજબ,મોટા અનાજ હાડકા માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે. બાળકો અને વૃદ્ધોએ મોટા અનાજમાંથી બનેલા લોટનું સેવન અવશ્ય કરવું જોઈએ.