કરોડોની સંપત્તિના માલિક છે તિરુપતિ બાલાજી, તેમની સંપત્તિની માહિતી જાણી દંગ રહી ગયા લોકો
Tirupati Balaji: તિરુપતિ મંદિર દ્વારા તેના સંપત્તિની જાહેરાત કરવામાં આવી છે. હજારો ભક્તો દ્વારા આપવામાં આવેલ દાનના કારણે તિરુપિતિ બાલાજી કરોડોની સંપત્તિના માલિક બની ગયા છે. તેનો આંકડો જાણીને તમે ચોંકી જશો.