કરોડોની સંપત્તિના માલિક છે તિરુપતિ બાલાજી, તેમની સંપત્તિની માહિતી જાણી દંગ રહી ગયા લોકો

|

Sep 26, 2022 | 8:02 PM

Tirupati Balaji: તિરુપતિ મંદિર દ્વારા તેના સંપત્તિની જાહેરાત કરવામાં આવી છે. હજારો ભક્તો દ્વારા આપવામાં આવેલ દાનના કારણે તિરુપિતિ બાલાજી કરોડોની સંપત્તિના માલિક બની ગયા છે. તેનો આંકડો જાણીને તમે ચોંકી જશો.

કરોડોની સંપત્તિના માલિક છે તિરુપતિ બાલાજી, તેમની સંપત્તિની માહિતી જાણી દંગ રહી ગયા લોકો
Tirupati Balaji wealth
Image Credit source: TV9 gfx

Follow us on

Next Article