Surat: શુભ પ્રસંગોમાં પોસ્ટરમાં ‘અન્ન બચાવો જીવ બચાવો’નું સૂત્ર લખી લોકોને જાગૃતિ કરી રહ્યા છે આ સામાજિક કાર્યકર

શહેરના સમુહલગ્ન, સ્નેહમીલન વિવિધ શુભ પ્રસંગોમાં ભોજન સમારોહમાં પબ્લિકની સામે જમતી વખતે પોસ્ટર લઈને ઊભા રહે છે લોકોને માહિતગાર કરે છે કે, જેટલું જોઈએ એટલું જ થાળીમાં લેવું. લીધું હોય તેટલું રસોઈયા કે પીરસનારની ભુલ કાઢ્યા વગર ખાઈ જવું.

| Edited By: | Updated on: Apr 09, 2023 | 6:24 PM
4 / 5
આ કાર્ય શરૂ કરવા પાછળનું કારણ બતાવતા નિલેશ ધીરૂભાઈ જીકાદરાએ જણાવ્યુંકે, હું નાનો હતો ત્યારથી આવા જ સમાજના પ્રસંગોમાં ભોજન પીરસવાનું કામ કરતો હતો. અને ત્યાં જોતો હતો કે, લોકો અન્નનું બગાડ ખૂબ જ કરી રહ્યા છે.

આ કાર્ય શરૂ કરવા પાછળનું કારણ બતાવતા નિલેશ ધીરૂભાઈ જીકાદરાએ જણાવ્યુંકે, હું નાનો હતો ત્યારથી આવા જ સમાજના પ્રસંગોમાં ભોજન પીરસવાનું કામ કરતો હતો. અને ત્યાં જોતો હતો કે, લોકો અન્નનું બગાડ ખૂબ જ કરી રહ્યા છે.

5 / 5
રસોડામાં જે અન્ન બચતું હતું તે ફેંકી દેવામાં આવતું હતું એના કરતા બચેલા અન્નનો ઉપયોગ જરૂરિયાદમંદ લોકોને ખવડાવીએ તો શારુ. જેથી મેં આ રીતેનું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ કાર્ય કરું છું. હું અને મારી ટીમ આનંદ અનુભવીએ છે. (ઈનપુટ ક્રેડિટ: સંજય ચંડેલ)

રસોડામાં જે અન્ન બચતું હતું તે ફેંકી દેવામાં આવતું હતું એના કરતા બચેલા અન્નનો ઉપયોગ જરૂરિયાદમંદ લોકોને ખવડાવીએ તો શારુ. જેથી મેં આ રીતેનું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ કાર્ય કરું છું. હું અને મારી ટીમ આનંદ અનુભવીએ છે. (ઈનપુટ ક્રેડિટ: સંજય ચંડેલ)