Vastu Tips: ‘છૂટાછેડા’ લેવાના દિવસો આવશે! બેડરૂમમાં મૂકેલી આ વસ્તુને તરત જ બહાર કાઢો

પતિ-પત્નીના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતાં રહે તે સ્વાભાવિક છે. જો કે, આ સંબંધોમાં વધુ તણાવ કે માનસિક અસમંજસ જોવા મળે છે, તો એ વાસ્તુદોષનું સંકેત હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં રાખેલી કેટલીક વસ્તુઓ પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે.

| Updated on: Jul 02, 2025 | 1:59 PM
4 / 7
જો બેડરૂમમાં અરીસો મૂકવામાં આવ્યો હોય, તો પતિ-પત્નીએ રાત્રે સૂતી વખતે તે અરીસાને ઢાંકી દેવો જોઈએ. ટૂંકમાં તેના પર પડદો લગાડી દેવો જોઈએ. બેડરૂમમાં ક્યાંય પણ તૂટેલો કે તિરાડ વાળો અરીસો ન હોવો જોઈએ, જો હશે તો આનાથી પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

જો બેડરૂમમાં અરીસો મૂકવામાં આવ્યો હોય, તો પતિ-પત્નીએ રાત્રે સૂતી વખતે તે અરીસાને ઢાંકી દેવો જોઈએ. ટૂંકમાં તેના પર પડદો લગાડી દેવો જોઈએ. બેડરૂમમાં ક્યાંય પણ તૂટેલો કે તિરાડ વાળો અરીસો ન હોવો જોઈએ, જો હશે તો આનાથી પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

5 / 7
અરીસા ઉપરાંત કબાટ રાખવાની જગ્યા, સૂવાની દિશા, ગ્રહોની સ્થિતિ અનુસાર રંગના પડદા અને ચાદરનો ઉપયોગ, આ બધી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો શનિ કે રાહુ પતિ કે પત્નીમાંથી કોઈ એક માટે પ્રતિકૂળ સ્થિતિમાં હોય, તો બેડરૂમમાં વાદળી રંગની ચાદર અને પડદા પ્રતિકૂળ અસર કરે છે.

અરીસા ઉપરાંત કબાટ રાખવાની જગ્યા, સૂવાની દિશા, ગ્રહોની સ્થિતિ અનુસાર રંગના પડદા અને ચાદરનો ઉપયોગ, આ બધી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો શનિ કે રાહુ પતિ કે પત્નીમાંથી કોઈ એક માટે પ્રતિકૂળ સ્થિતિમાં હોય, તો બેડરૂમમાં વાદળી રંગની ચાદર અને પડદા પ્રતિકૂળ અસર કરે છે.

6 / 7
અરીસાની જેમ જ કબાટ ક્યાં મૂક્યું છે, સૂવાની દિશા શું છે અને બેડરૂમમાં ગ્રહોની સ્થિતિ અનુસાર કેવા રંગના પડદા કે ચાદરનો ઉપયોગ કરાયો છે, આ બધું પતિ-પત્નીના સંબંધોને અસર કરે છે.

અરીસાની જેમ જ કબાટ ક્યાં મૂક્યું છે, સૂવાની દિશા શું છે અને બેડરૂમમાં ગ્રહોની સ્થિતિ અનુસાર કેવા રંગના પડદા કે ચાદરનો ઉપયોગ કરાયો છે, આ બધું પતિ-પત્નીના સંબંધોને અસર કરે છે.

7 / 7
ઉદાહરણ તરીકે, જો શનિ કે રાહુ પતિ-પત્નીમાંથી કોઈ એકના માટે પ્રતિકૂળ હોય, તો બેડરૂમમાં વાદળી રંગના પડદા કે ચાદર વાપરવાથી સંબંધોમાં તણાવ વધી શકે છે.

ઉદાહરણ તરીકે, જો શનિ કે રાહુ પતિ-પત્નીમાંથી કોઈ એકના માટે પ્રતિકૂળ હોય, તો બેડરૂમમાં વાદળી રંગના પડદા કે ચાદર વાપરવાથી સંબંધોમાં તણાવ વધી શકે છે.