ભગવાન ધન્વંતરીને સમર્પિત છે આ જાણીતા મંદિરો, ધનતેરસના દિવસે જરુરથી કરો આ મંદિરોમાં દર્શન

Dhanteras Special : એવુ માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરિ ધનતેરસના દિવસે અમૃત કળશ લઈને દરિયામાંથી નીકળ્યા હતા. દેશમાં તેમના કેટલાક મંદિરો પણ છે. જેના દર્શન માટે તમે ટ્રિપ પ્લાન કરી શકો છો.

| Edited By: | Updated on: Oct 16, 2022 | 6:07 PM
4 / 5
શ્રી ધન્વંતરી મંદિર - તમિલનાડુમાં સ્થિત આ મંદિર ભગવાન ધન્વંતરિનું પ્રખ્યાત મંદિર છે. ધનતેરસના દિવસે અહીં ભગવાન ધન્વંતરિની ખાસ પૂજા કરવામાં આવે છે.

શ્રી ધન્વંતરી મંદિર - તમિલનાડુમાં સ્થિત આ મંદિર ભગવાન ધન્વંતરિનું પ્રખ્યાત મંદિર છે. ધનતેરસના દિવસે અહીં ભગવાન ધન્વંતરિની ખાસ પૂજા કરવામાં આવે છે.

5 / 5
ધન્વંતરી મંદિર - આ મંદિર નેલ્લુવાઈમાં સ્થિત છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન ધન્વંતરિની મૂર્તિ અશ્વિતી દેવોએ સ્થાપિત કરી હતી. આ મંદિર 5000 વર્ષ જૂનુ છે.

ધન્વંતરી મંદિર - આ મંદિર નેલ્લુવાઈમાં સ્થિત છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન ધન્વંતરિની મૂર્તિ અશ્વિતી દેવોએ સ્થાપિત કરી હતી. આ મંદિર 5000 વર્ષ જૂનુ છે.