
મોઢામાં ચેપ: જો મોંની આસપાસ કોઈપણ પ્રકારનો ચેપ હોય, તો સામાન્ય કરતાં વધુ લાળ હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ.

તુલસીના પાન: જો તમને મોઢામાં વધુ પડતી લાળ ઉત્પન્ન થવાની સમસ્યા છે અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે આ માટે આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. દરરોજ સવારે તુલસીના પાન ચાવવાનું શરૂ કરો.તમને વધારે પડતી લાળમાંથી રાહત મળશે.