આ છે મોઢામાં વધુ પડતી લાળ બનવાના કારણો, તેનાથી રાહત મેળવવા કરો આ ઉપાયો

માનવીનું શરીર કેટલાક સુવ્યવસ્થિત તંત્રોથી ચાલે છે. તેમાનુ જ એક તંત્ર છે પાચનતંત્ર. લાળ (Saliva) પાચનતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોંમાં ભેજ જાળવવાથી લઈને ખોરાકને પચાવવામાં મદદ કરવા સુધીનું કામ લાળ કરે છે.

| Edited By: | Updated on: Jun 11, 2022 | 6:41 PM
4 / 5
મોઢામાં ચેપ: જો મોંની આસપાસ કોઈપણ પ્રકારનો ચેપ હોય, તો સામાન્ય કરતાં વધુ લાળ હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ.

મોઢામાં ચેપ: જો મોંની આસપાસ કોઈપણ પ્રકારનો ચેપ હોય, તો સામાન્ય કરતાં વધુ લાળ હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ.

5 / 5
તુલસીના પાન: જો તમને મોઢામાં વધુ પડતી લાળ ઉત્પન્ન થવાની સમસ્યા છે અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે આ માટે આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. દરરોજ સવારે તુલસીના પાન ચાવવાનું શરૂ કરો.તમને વધારે પડતી લાળમાંથી રાહત મળશે.

તુલસીના પાન: જો તમને મોઢામાં વધુ પડતી લાળ ઉત્પન્ન થવાની સમસ્યા છે અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે આ માટે આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. દરરોજ સવારે તુલસીના પાન ચાવવાનું શરૂ કરો.તમને વધારે પડતી લાળમાંથી રાહત મળશે.