આ છે જગન્નાથ પુરીના એ 5 રહસ્યો જેના જવાબ વિજ્ઞાન પણ નથી શોધી શક્યુ!

1 જુલાઈએ ઓડિશા (Odisha)ની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. ચાલો જાણીએ આ જગન્નાથ પુરી મંદિરથી જોડાયેલ 5 રહસ્યો.

| Edited By: | Updated on: Jun 26, 2022 | 8:50 PM
4 / 5
મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

5 / 5
મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.

મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.